ગીતકાવ્ય

ગીતકાવ્ય

ગીતકાવ્ય : ગાનશાસ્ત્રના નિયત કરેલા સાત સ્વરોમાં નિશ્ચિત થયેલા તાલોથી ગવાતી પદ્યબદ્ધ રચનાઓ. આનો આરંભ ભારતીય ઉપખંડમાં વેદકાલ જેટલો જૂનો છે. નાના કે મોટા યજ્ઞો થતા ત્યારે રાત્રિના સમયે થાકેલા મગજને આનંદ આપવા નાટ્યરચનાઓ અને ગાનરચનાઓ અસ્તિત્વમાં આવી હતી. યમ અને યમી તથા પુરૂરવા અને ઉર્વશીને લગતાં સૂક્તોમાં નાટ્યરચનાઓનાં બીજ…

વધુ વાંચો >