ગિરિ વી. વી.

ગિરિ, વી. વી.

ગિરિ, વી. વી. [જ. 10 ઑગસ્ટ 1894, બેહરામપુર; અ. 23 જૂન 1980, બેંગલોર (બેંગાલૂરુ)] : ભારતના વિખ્યાત મજૂર નેતા તથા દેશના ચોથા રાષ્ટ્રપતિ (1969–’74). આખું નામ વરાહગિરિ વેંકટગિરિ. પિતા તે વખતના મદ્રાસ પ્રાંતના બેહરામપુર ખાતે વકીલાત કરતા. ઉપરાંત સ્થાનિક વકીલ મંડળના નેતા હતા. આઝાદીની લડત દરમિયાન તેઓ સ્વરાજ પાર્ટીના, કેન્દ્રીય…

વધુ વાંચો >