ગિદવાણી (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય

ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય

ગિદવાણી, (ડૉ.) ચોઇથરામ પ્રતાપરાય (જ. 25 ડિસેમ્બર 1889, હૈદરાબાદ, સિંધ; અ. 12 સપ્ટેમ્બર 1957, મુંબઈ) : સિંધના પ્રખર રાષ્ટ્રવાદી કૉંગ્રેસી. તેમના પિતા સરકારી અમલદાર હતા. નાનપણથી રાષ્ટ્રભક્તિની તેમના ઉપર ઊંડી અસર પડી હતી. 1904માં 15 વર્ષની વયે તે બંગભંગ આંદોલનની અસરમાં આવ્યા હતા અને 1908માં લોકમાન્ય ટિળકને 6 વર્ષની થયેલી…

વધુ વાંચો >