ગિદવાણી આચાર્ય અસૂદમલ ટેકચંદ

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ

ગિદવાણી, આચાર્ય અસૂદમલ ટેકચંદ (જ. 1890, સિંધ; અ. 1935) : ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પહેલા આચાર્ય. સિંધ કૉલેજમાં અભ્યાસ કરી 1911માં એમ.એ. થયા અને તે જ વર્ષે એ કૉલેજમાં ફેલો નિમાયા. 1912માં વધુ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ ભણી 1915માં હિંદ પાછા ફર્યા. એ પછી અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >