ગાયકવાડ ચિમણાબાઈ (બીજાં)

ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં)

ગાયકવાડ, ચિમણાબાઈ (બીજાં) (જ. 1871, દેવાસ, હાલ મધ્ય પ્રદેશ; અ. 23 ઑગસ્ટ 1958, પુણે) : વડોદરા રાજ્યનાં મહારાણી અને જાણીતાં સમાજસુધારક. તેમનો જન્મ દેવાસના જાણીતા ઘાટગે કુટુંબમાં થયો હતો. કિશોરવયમાં તેમણે ભાષા અને લલિતકલાઓનો વારસો મેળવ્યો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) સાથે 1885માં તેમનાં લગ્ન થયાં. તેમણે મહારાજા સયાજીરાવ…

વધુ વાંચો >