ગાડગીળ નરહર વિષ્ણુ

ગાડગીળ, નરહર વિષ્ણુ

ગાડગીળ, નરહર વિષ્ણુ (જ. 1૦ જુલાઈ 1896, રતલામ, મધ્યપ્રદેશ; અ. 12 જાન્યુઆરી 1966, પુણે) : મહારાષ્ટ્રના અગ્રગણ્ય નેતા, ગાંધીજીના અનુયાયી અને સમાજસુધારક. પિતાનું નામ વિષ્ણુ નારાયણ અને માતાનું નામ રાધાબાઈ. નાની વયે માતાનું મૃત્યુ થતાં તેમનાં કાકી કાશીબાઈએ તેમને ઉછેર્યા હતા. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ 19૦6માં તે પુણેના…

વધુ વાંચો >