ગાઇતોંડે વી. એસ.

ગાઇતોંડે, વી. એસ.

ગાઇતોંડે, વી. એસ. (જ. 2 નવેમ્બર 1924, નાગપુર; અ. 10 ઑગસ્ટ 2001 ન્યૂદિલ્હી) : ભારતના જાણીતા ચિત્રકાર. તેમનું કલાશિક્ષણ મુંબઈની જાણીતી કલાશાળા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં થયું. તે મુંબઈના ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ’ ગ્રૂપ સાથે જોડાયેલા હતા. 1959થી મુંબઈ અને દિલ્હીમાં તેમણે પોતાના ‘વનમૅન શો’ કરવા શરૂ કરી દીધેલા. બીજા…

વધુ વાંચો >