ગાંધી પ્રભુદાસ છગનલાલ

ગાંધી, પ્રભુદાસ છગનલાલ

ગાંધી, પ્રભુદાસ છગનલાલ (જ. 4 ડિસેમ્બર, 1901, પોરબંદર, સૌરાષ્ટ્ર; અ. 6 મે 1995, રાજકોટ) : ગાંધીજીના અન્તેવાસી ભત્રીજા. ગુજરાતી આત્મકથાકાર, જીવનકથાકાર. બાળપણ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તથા ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી અને જીવનનું ઘડતર પ્રાપ્ત કર્યાં. 1915માં ગાંધીજી સાથે ભારત આવ્યા, અમદાવાદ કોચરબ આશ્રમમાં સ્થિર થયા. ત્યાર બાદ…

વધુ વાંચો >