ગાંધી કસ્તૂરબા મોહનદાસ

ગાંધી, કસ્તૂરબા મોહનદાસ

ગાંધી, કસ્તૂરબા મોહનદાસ (જ. 11 એપ્રિલ 1869 પોરબંદર; અ. 22 ફેબ્રુઆરી 1944, પુણે) : ગાંધીજીનાં પત્ની. તેમના નમ્ર, મિતભાષી, મૃદુ તેમજ મક્કમ સ્વભાવ વિશે ગાંધીજી કહેતા કે સત્યાગ્રહનું રહસ્ય પોતે તેમની પાસેથી શીખ્યા છે. તેમની ચોક્કસ જન્મતારીખ તો મળતી નથી; પરંતુ તે ગાંધીજી કરતાં લગભગ છ મહિના મોટાં હતાં. એટલે…

વધુ વાંચો >