ગરુડપુરાણ

ગરુડપુરાણ

ગરુડપુરાણ : પ્રસિદ્ધ વેદાનુયાયી એક મહાપુરાણ. તે વૈષ્ણવપુરાણ ગણાય છે. શ્રી વિષ્ણુની આજ્ઞા અનુસાર ગરુડે કશ્યપ પ્રજાપતિને આ પુરાણ કહ્યું હતું. આ પુરાણમાં સૃષ્ટિની ઉત્પત્તિ, આદિત્યસ્વરૂપ શ્રી વિષ્ણુનું માહાત્મ્ય, સોમ, સૂર્ય આદિ વંશોનાં વર્ણન, વ્યાકરણ, સાહિત્ય, આયુર્વેદ આદિ શાસ્ત્રોની રૂપરેખા, સામુદ્રિકશાસ્ત્ર, રત્નપરીક્ષા, સ્ત્રીપરીક્ષા આદિ વિષયોનાં નિરૂપણ છે. આ પુરાણ બે…

વધુ વાંચો >