ગરવારે ભાલચંદ્ર દિગંબર

ગરવારે, ભાલચંદ્ર દિગંબર

ગરવારે, ભાલચંદ્ર દિગંબર (જ. 21 ડિસેમ્બર 1903; અ. 2 નવેમ્બર 1990, સાસગાંવ, જિ. સાંગલી) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા ગરવારે ઉદ્યોગ સંકુલના સ્થાપક. અત્યંત વિપરીત આર્થિક પરિસ્થિતિને લીધે મૅટ્રિક સુધી પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકેલા નહિ. 1921માં મુંબઈ આવ્યા અને તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના રોકડ ખાતામાં કારકુન તરીકે જોડાયા. પરંતુ…

વધુ વાંચો >