ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા)

ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા)

ગતિશાસ્ત્ર (ગતિવિદ્યા) : યંત્રશાસ્ત્રની જે શાખામાં પદાર્થ ઉપર કાર્ય કરતાં બળો અને તેનાથી ઉત્પન્ન થતી ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તે શાસ્ત્ર. ગતિશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના નિયમોને સ્વયંસિદ્ધ વિધાનો (axioms) તરીકે સ્વીકારવામાં આવે છે. આ નિયમો નીચે મુજબ છે : નિયમ 1 : કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવામાં ન આવે,…

વધુ વાંચો >