ગડનાયક, અદ્વૈતચરણ
ગડનાયક, અદ્વૈતચરણ
ગડનાયક, અદ્વૈતચરણ (જ. 24 એપ્રિલ, 1963 ઓડિશા) : ભારતીય મૂર્તિકલા જગતના એક પ્રખ્યાત અને વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત કરનારા મૂર્તિકાર. બાળપણથી જ તેઓ ભારતીય કળા પ્રત્યે આકર્ષિત રહ્યા હતા. છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ વર્ષોથી તેમણે અનેક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક મૂર્તિઓ બનાવીને ભારત અને વિશ્વમાં નામના મેળવી છે. તેમણે ભારતમાં ‘બી.…
વધુ વાંચો >