ગંગોપાધ્યાય શ્યામલ

ગંગોપાધ્યાય, શ્યામલ

ગંગોપાધ્યાય, શ્યામલ (જ. 1933, ખુલના, બાંગ્લાદેશ) : પ. બંગાળના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘શાહજાદા દારાશુકો’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે બેલૂરમાં ભઠ્ઠીના મજૂર તરીકે જીવનનો આરંભ કર્યો હતો. પછી શાળાના શિક્ષક અને પત્રકાર બન્યા. છેલ્લે એક સાહિત્યકારરૂપે પ્રસિદ્ધ થયા. તેમની પ્રથમ વાર્તા…

વધુ વાંચો >