ગંગાધર

ગંગાધર

ગંગાધર : મહંમદ બેગડાના સમકાલીન કર્ણાટકના કવિ અને નાટ્યકાર. આ લેખકની ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ નાટક (1449) અને ‘માંડલિક મહાકાવ્ય’ એ બે કૃતિઓ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની છે. તેમણે ગુજરાતના સુલતાનના દરબારની અને જૂનાગઢના રા’માંડલિકના દરબારની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની તે સૂચક છે. ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના…

વધુ વાંચો >