ખેતીવાડીવિષયક મ્યુઝિયમ આણંદ

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ

ખેતીવાડીવિષયક મ્યુઝિયમ, આણંદ : ગુજરાતનું કૃષિવિદ્યાનું સંગ્રહાલય. કૃષિધામ સરદાર સ્મૃતિ કેન્દ્ર (મ્યુઝિયમ) આણંદ  ગુજરાત કૃષિ યુનિવર્સિટી હસ્તક છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિ ગુજરાતના કૃષિકારવર્ગમાં ચિરંજીવ રહે; એટલું જ નહિ, પરંતુ નવોદિત યુવાકૃષિવર્ગને પ્રેરણારૂપ બને તે હેતુથી આ મ્યુઝિયમની સ્થાપના 19 ઑક્ટોબર, 1975ના રોજ થઈ હતી. આમાં કૃષિવિજ્ઞાનની માહિતીનો સંગ્રહ છે…

વધુ વાંચો >