ખુદાવંદ ખાન ખ્વાજા સફર

ખુદાવંદ ખાન ખ્વાજા સફર

ખુદાવંદ ખાન ખ્વાજા સફર (જ. ?; અ.1546) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ તથા મહમુદશાહ ત્રીજાના અમીર અને સૂરત તથા દીવના રક્ષક. એ ખ્વાજા સફર એ જ ખુદાવંદ ખાન. તેમનો જન્મ ઇટાલીના બ્રિન્ડિસી કે ઑન્ટ્રાટો નગરમાં રોમન કૅથલિક કુટુંબમાં થયો હતો. તેમણે ઇટાલી અને ફ્લૅન્ડર્સમાં નોકરી કરી હતી. કૅરોના સુલતાનના નૌકાધિપતિ સુલેમાન…

વધુ વાંચો >