ખિસ્તે નારાયણ શાસ્ત્રી

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી (જ. ઈ. સ. 1885 કાશી અ. 1961) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. મહામહોપાધ્યાય ગંગાધર શાસ્ત્રી પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું. લાંબા સમય સુધી વારાણસેય સંસ્કૃત કૉલેજ સરસ્વતીભવનના અધ્યક્ષ રહ્યા. પછી એ કૉલેજના પ્રાચાર્ય પણ થયા. દરમિયાનમાં 50 જેટલા ગ્રંથો રચ્યા. ભારત સરકારે તેમને 1946માં મહામહોપાધ્યાયની પદવીથી નવાજ્યા. તંત્રશાસ્ત્રના અધ્યેતા…

વધુ વાંચો >