ખડકવિકૃતિ

ખડકવિકૃતિ

ખડકવિકૃતિ : ભૂસંચલન, ભૂગર્ભનું તાપમાન તથા દબાણ અને મૅગ્માના અંતર્ભેદન જેવાં પરિબળોને કારણે ખડકમાં થતા સંરચનાત્મક અને ખનિજીય ફેરફારો. કેટલીક વખતે પૃથ્વીના પોપડાના અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત કે જળકૃત ખડકો ભૂસંચલનક્રિયાને કારણે ફક્ત દબાણની અસર હેઠળ કે દબાણ તેમજ ભૂગર્ભના તાપમાનની સંયુક્ત અસર હેઠળ આવે છે. આ ઉપરાંત, ક્યારેક પૃથ્વીના પોપડાના…

વધુ વાંચો >