ખટવાણી કૃષ્ણ

ખટવાણી, કૃષ્ણ

ખટવાણી, કૃષ્ણ (જ. 7 નવેમ્બર 1927, ઠારૂશાહ, સિંધ; અ. 11 ઑક્ટોબર 2007) : સિંધી ભાષાના લેખક. શાળાનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી 1945થી 1949 સુધી શાંતિનિકેતનમાં રહીને સ્નાતકપદવી પ્રાપ્ત કરી હતી. બાર વરસની ઉંમરથી તેમણે સાહિત્યાભ્યાસ, ચિત્રકળા, સંગીત, એકાન્ત તથા પ્રકૃતિપ્રેમની રુચિ કેળવી હતી, જે શાંતિનિકેતન ખાતે વધુ ખીલી ઊઠી હતી.…

વધુ વાંચો >