ખગોળના સીમાડા

ખગોળના સીમાડા

ખગોળના સીમાડા : છેલ્લાં ત્રીસેક વર્ષોમાં ખગોળશાસ્ત્રની લગભગ બધી જ પ્રશાખાઓમાં થયેલી પ્રગતિ. કેટલાંક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તો થઈ જ છે, પરંતુ સંશોધનના ફળસ્વરૂપે મળેલી જાણકારી નવીન પ્રશ્નો તરફ પણ દોરી ગઈ છે. 1932 પછીના ચાર દાયકા દરમિયાન તારક-સંરચના(stellar-structure)ના ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરવામાં આવી છે. કારણ કે તારક-સંરચના વિશેના સિદ્ધાંતો…

વધુ વાંચો >