ક્ષુર

ક્ષુર

ક્ષુર : વિક્રમની દશમી શતાબ્દીમાં થયેલા ભાષ્યકાર. વેદભાષ્યકાર સાયણાચાર્યની ‘માધવીય ધાતુવૃત્તિ’માં પાંચ સ્થળે ‘ક્ષુર’નો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. તે દ્વારા કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા પર ક્ષુર નામે વિદ્વાનનું ભાષ્ય હોવાનું જણાય છે. જોકે, ક્ષુરના ભાષ્યની કોઈ પોથી હજી સુધી મળી નથી તથા કોઈ વેદભાષ્યકારે પોતાના ભાષ્યમાં ક્ષુરનો વેદભાષ્યકાર તરીકે નામોલ્લેખ…

વધુ વાંચો >