ક્ષય મગજ અને તેનાં આવરણોનો

ક્ષય, મગજ અને તેનાં આવરણોનો

ક્ષય, મગજ અને તેનાં આવરણોનો : મગજના આવરણના ચેપજન્ય વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. ક્યારેક ક્ષયના રોગને કારણે મગજમાં ગાંઠ થાય છે. બાળકોમાં ક્ષયના પ્રાથમિક ચેપ પછી મૅનિન્જાઇટિસ થઈ જવાનો ભય રહેલો છે. તેનું પ્રમાણ 1/1000 દર્દીઓ છે અને તેમાં મૃત્યુદર ઘણો ઊંચો છે. સામાન્ય રીતે ક્ષયના પ્રાથમિક ચેપ પછી…

વધુ વાંચો >