ક્ષયનિદાન-કસોટી

ક્ષયનિદાન-કસોટી

ક્ષયનિદાન-કસોટી (tuberculin test, Mantoux test) : ક્ષયના જીવાણુનો ચેપ લાગ્યો છે કે નહિ તે દર્શાવતી કસોટી; પરંતુ તેના વડે ક્ષયનો રોગ સક્રિય છે કે નહિ તે જાણી શકાતું નથી. તેને ફ્રેન્ચ તબીબ માન્તૂએ શોધી હતી. શરીરમાં ક્ષયના જીવાણુ પ્રવેશે એટલે કોષીય પ્રતિરક્ષા (cellular immunity) ઉત્તેજિત થાય છે. તેને કારણે મોડેથી…

વધુ વાંચો >