ક્વાસીમોદો સાલ્વાતોર

ક્વાસીમોદો, સાલ્વાતોર

ક્વાસીમોદો, સાલ્વાતોર (જ. 20 ઑગસ્ટ 1901, મોદિકા, ઇટાલી; અ. 14 જૂન 1968, નેપલ્સ) : નોબેલ પુરસ્કારવિજેતા, ઇટાલિયન કવિ, વિવેચક તથા અનુવાદક. મૂળે તે ગૂઢવાદી કવિજૂથના અગ્રેસર હતા; પણ બીજા વિશ્ર્વયુદ્ધ પછી તે આધુનિક સામાજિક સમસ્યાઓ વિશે લખનારા પ્રભાવશાળી કવિ બની રહ્યા. 1959માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. જન્મ રેલ-કર્મચારીના…

વધુ વાંચો >