ક્રૅશૉ રિચર્ડ

ક્રૅશૉ, રિચર્ડ

ક્રૅશૉ, રિચર્ડ (જ. 1613, લંડન; અ. 21 ઑગસ્ટ 1649, લોરેટો ઇટાલી) : મુખ્યત્વે ધાર્મિક વલણના અંગ્રેજ કવિ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પાદરી બનીને પોતાનાં ધર્મપ્રવચનોની અસરકારકતા માટે જાણીતા થયા. તેમનાં કાવ્યોમાંની અભિવ્યક્તિ વિશિષ્ટ રીતની લાગણીની ઉત્કટતા અને કલ્પનશ્રેણીની વધુ પડતી તાર્દશતા જેવાં લક્ષણોથી તેમના સમકાલીન કવિઓના કરતાં જુદી પડે છે.…

વધુ વાંચો >