ક્રુશ્ચૉફ નિકિતા સર્ગેવિચ

ક્રુશ્ચૉફ, નિકિતા સર્ગેવિચ

ક્રુશ્ચૉફ, નિકિતા સર્ગેવિચ (જ. 17 એપ્રિલ 1894, કાલીનોકા, કુર્સ્ક પ્રાન્ત, સોવિયેત રશિયા; અ.11 સપ્ટેમ્બર 1971, મૉસ્કો) : સ્ટાલિનના મૃત્યુ (1953) પછી થોડા સમયમાં સત્તા ઉપર આવનાર અને ત્યાર બાદ સ્ટાલિનના જુલમી અને દમનકારી શાસનની જાહેરમાં ટીકા કરનાર, સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રી તથા પ્રધાનમંડળના વડા. શરૂઆતના જૂજ શિક્ષણ પછી ક્રુશ્ચૉફે…

વધુ વાંચો >