કૌટિલ્ય

કૌટિલ્ય

કૌટિલ્ય : પ્રસિદ્ધ અર્થશાસ્ત્ર-વિષયક ગ્રંથના કર્તા વિષ્ણુગુપ્ત ચાણક્ય. તેઓ તેમની રાજનીતિ આદિ વિષયોની વિદ્વત્તાને કારણે વિખ્યાત છે. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ નામનો તેમનો રાજનીતિવિષયક ગ્રંથ વિશ્વના આ વિષયના પ્રાચીન ગ્રંથોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. ‘ચાણક્ય’ નામ તેમના પિતા ચણકના નામ ઉપરથી પડેલું છે. બુંદેલખંડના નાગૌંદાનગર સમીપના ચણક (આધુનિક નાચના) ગામના નિવાસી હોવાથી…

વધુ વાંચો >