કોસંબી ધર્માનંદ

કોસંબી ધર્માનંદ

કોસંબી, ધર્માનંદ (જ. 9 ઑક્ટોબર 1876, સાખવાળ; અ. 4 જૂન 1947, સેવાગ્રામ) : બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી અને પ્રકાંડ પંડિત. તેમણે સાખવાળમાં મરાઠીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1897માં એક મરાઠી માસિકમાં ગૌતમ બુદ્ધ ઉપરનો લેખ વાંચીને બૌદ્ધ ધર્મ વિશે વધારે જાણવાની તેમને ઇચ્છા થઈ. તે માટે સંસ્કૃતનો અભ્યાસ કરવા તેમણે…

વધુ વાંચો >