કોમલ બલરાજ

કોમલ બલરાજ

કોમલ, બલરાજ (જ. 1928, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : ઉર્દૂના નામી લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘પરિંદોં ભરા આસમાન’ને 1985ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. દિલ્હી પ્રશાસનતંત્રના શિક્ષણ વિભાગમાં જોડાયા. ઉર્દૂ સાહિત્ય-જગતમાં નામના પામેલા કોમલે 7 કાવ્યસંગ્રહો, ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ, સાહિત્યિક વિવેચનાનો એક ગ્રંથ,…

વધુ વાંચો >