કૉર્બૂઝિયે લ.

કૉર્બૂઝિયે લ.

કૉર્બૂઝિયે, લ. (જ. 6 ઑક્ટોબર 1887, લા ચો-દ-ફોન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 ઑગસ્ટ 1965, કેપ માર્ટિન, ફ્રાંસ) : ક્રાન્તિકારી સ્થાપત્યના પ્રણેતા. મૂળ નામ શાર્લ એદવાર ઝનિરે. સ્વિટ્ઝર્લૅન્ડના ફ્રાંસની સરહદે આવેલા લા-શૉદ-ફૉના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. સ્થપતિ, શિલ્પી, ચિત્રકાર, કવિ, ફિલસૂફ અને સ્થાપત્યના એક નવા યુગના સર્જક કૉર્બૂઝિયેએ મૂળ તાલીમ તો કોતરણીકાર (engraver)…

વધુ વાંચો >