કૉરિયોલેનસ

કૉરિયોલેનસ

કૉરિયોલેનસ : શેક્સપિયરના ઉત્તરકાલીન સર્જનમાં ‘કૉરિયોલેનસ’ની ગણના સમર્થ નાટ્યકૃતિ તરીકેની છે. વૉલ્સાઈ સામેના યુદ્ધ દરમિયાન કૉરિયોલીના ઘેરા વખતે કેઇયસ મારસિયસે અપ્રતિમ વીરત્વ દાખવ્યું અને તેની અટક ‘કૉરિયોલેનસ’ પરંપરાગત રીતે સ્વીકૃતિ પામી. રોમના આ ગર્વિષ્ઠ ઉમરાવે અછતના કાળમાં કાયર એવા સામાન્ય નાગરિકોને અનાજ આપવાનો ઇન્કાર કર્યો, આથી લોક-અદાલતે પ્રજાને તેની વિરુદ્ધ…

વધુ વાંચો >