કૈવલ્યધામ

કૈવલ્યધામ

કૈવલ્યધામ : યોગવિદ્યાના શાસ્ત્રશુદ્ધ અભ્યાસ માટેની સંસ્થા. મુંબઈ-પુણે વચ્ચે આવેલા જાણીતા ગિરિમથક લોણાવળા ખાતે 1924માં સ્વામી કુવલયાનંદે (1883-1966) તેની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ યોગનો પદ્ધતિસર પ્રસાર કરવાનો છે અને તે માટે આ સંસ્થામાં પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં યોગના આધ્યાત્મિક પાસા પર વિશેષ…

વધુ વાંચો >