કેશવમિશ્ર

કેશવમિશ્ર

કેશવમિશ્ર (સોળમી સદી ઉત્તરાર્ધ) : ‘અલંકારશેખર’ના રચયિતા અને ધ્વનિવાદી આલંકારિક. ‘અલંકારશેખર’ની રચના તેમણે રામચંદ્રના પૌત્ર તથા ધર્મચંદ્રના પુત્ર રાજા માણિક્યચંદ્રના કહેવાથી કરી હતી. આ માણિક્યચંદ્ર તે કોટકાંગડાના માણિક્યચંદ્ર હોવા સંભવ છે, કેમ કે કેશવમિશ્રે આપેલ વંશાવલી તેની વંશાવલીને અનુરૂપ છે. માણિક્યચંદ્રે 1563માં રાજ્યારોહણ કર્યું હતું તે ઉપરથી કેશવમિશ્રનો સમય સોળમી…

વધુ વાંચો >