કેશવદેવ પી.

કેશવદેવ પી.

કેશવદેવ, પી. (જ. 1905, પેરુર, ક્વિલોન પાસે કેરળ; અ. 1983) : આધુનિક મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને રાજકીય સક્રિય કાર્યકર. તેઓ આર્યસમાજી બન્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘કેશવ પિલ્લાઈ’ને બદલે ‘કેશવ દેવ’ રાખ્યું. વર્ષો સુધી તેઓ કેરળના સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા. તેમને તેમની નવલકથા ‘અયલ્કકાર’ (‘નેબર્સ’, 1963) બદલ 1964ના…

વધુ વાંચો >