કેળકર – યશવંત દામોદર

કેળકર – યશવંત દામોદર

કેળકર, યશવંત દામોદર (જ. 10 જુલાઈ 1929; અ. 10 જાન્યુઆરી 2003, વડોદરા) : જાણીતા નાટ્યવિદ. મૂળ સાંગલી, મહારાષ્ટ્રના વતની. બી.એસસી. (ઑનર્સ) તથા બી.ટી. સુધીનો અભ્યાસ સાંગલી તેમજ કોલ્હાપુર ખાતે. પાંચ વર્ષની નાની ઉંમરે રંગભૂમિ ઉપર પદાર્પણ. 1959માં શિક્ષકની નોકરી છોડી, દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં વિદ્યાર્થી તરીકે જોડાઈ, 1962માં ‘ડિપ્લોમા…

વધુ વાંચો >