કેરલવર્મા – વાલિયા કોઇલ તમ્પુરન

કેરલવર્મા – વાલિયા કોઇલ તમ્પુરન

કેરલવર્મા, વાલિયા કોઇલ તમ્પુરન (જ. 1845, ચંગનચેરી, જિ. કોટ્ટ્યમ્, કેરળ; અ. 1914) : મલયાળમ લેખક અને કવિ. મલયાળમ અને સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 10 વર્ષની વયે તેઓ ત્રિવેન્દ્રમ્ ગયા. ત્યાં તેમણે તેમના કાકા રાજરાજા વર્મા અને ઇલતૂર રામસ્વામી શાસ્ત્રીગલ જેવા પ્રખર સંસ્કૃત પંડિતો પાસેથી અનૌપચારિક રીતે સમગ્ર શિક્ષણ મેળવ્યું.…

વધુ વાંચો >