કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ

કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ

કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ : ખેતીવિષયક સંશોધન માટેની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું માળખું. ભારતમાં કૃષિસંશોધન મુખ્યત્વે બે સ્તરે થાય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ રાષ્ટ્રીય સ્તરે કૃષિસંશોધનની જવાબદારી સંભાળે છે અને પ્રાદેશિક કૃષિસંશોધનની જવાબદારી કૃષિ યુનિવર્સિટીઓને હસ્તક છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દેશની કૃષિને લગતી સર્વોચ્ચ સંસ્થા છે. રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન માટે…

વધુ વાંચો >