કેની ચન્દ્રકાન્ત

કેની ચન્દ્રકાન્ત

કેની, ચન્દ્રકાન્ત (જ. 1934) : હિંદી, મરાઠી, કોંકણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘વ્હંકલ પાવણી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોંકણી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું નામ બહુ જાણીતું છે. ગોવા મુક્તિ-આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા. રાજ્યની ભાષાકીય તથા સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવાના લક્ષ્યથી તેમણે 1963માં ‘રાષ્ટ્રમત’ નામના મરાઠી દૈનિકનું…

વધુ વાંચો >