કૅસીની – જાન ડોમેનિકો

કૅસીની – જાન ડોમેનિકો

કૅસીની, જાન ડોમેનિકો (જ. 8 જૂન 1625, નીસની પાસે પેરિનાલ્દો; અ. 14 સપ્ટેમ્બર 1712, પૅરિસ) : ચાર પેઢી સુધી પૅરિસની વેધશાળાના નિયામકપદે રહેનાર કૅસીની કુળના પહેલા ખગોળવેત્તા, જિનોઆની જેસ્યુઇટ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ 1650માં ઇટાલીની બોલોન્યા યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. 1657માં પોપ ઍલેક્ઝાન્ડર સાતમાએ તેમને કિલ્લેબંધી(fortification)ના ઇન્સ્પેક્ટર…

વધુ વાંચો >