કૅલરી સિદ્ધાંત

કૅલરી સિદ્ધાંત

કૅલરી સિદ્ધાંત : આંત્વાં લેવાઝિયે (1743-1794) નામના ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ઉષ્મા માટે સૂચવેલો સિદ્ધાંત. તેને કૅલરિકવાદ પણ કહે છે. અઢારમી સદીના અંત સુધી એવી માન્યતા પ્રવર્તતી હતી કે ઉષ્મા એક વજનરહિત, સ્થિતિસ્થાપક, અર્દશ્ય અને સ્વ-અપાકર્ષી (self- repellent) પ્રકારનું તરલ છે જેનું સર્જન કે નાશ શક્ય નથી. આ તરલ ‘કૅલરિક’ તરીકે ઓળખાતું.…

વધુ વાંચો >