કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર)

કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર)

કૃષ્ણમાચારી વી. ટી. રાવબહાદુર (સર) (જ. ફેબ્રુઆરી 1881; અ. 1964) : કુશળ વહીવટકર્તા તથા ભારતની બંધારણ સભાના પૂર્વ ઉપાધ્યક્ષ (1946-49). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજ તથા લૉ કૉલેજમાં શિક્ષણ લીધું. 1903માં ચેન્નાઈ પ્રાંતની મુલકી સેવામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા. 1908-11 દરમિયાન કોચીન રાજ્યના મુખ્ય મહેસૂલી અધિકારી રહ્યા. 1916-19 દરમિયાન તત્કાલીન ચેન્નાઈ પ્રાંતના…

વધુ વાંચો >