કુસુમમાળા

કુસુમમાળા

કુસુમમાળા (1887) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વિવેચક અને કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ. પાલગ્રેવના ‘ગોલ્ડન ટ્રેઝરી’ ગ્રંથ ચારના સહૃદયી પરિશીલનથી ઉદભવેલા સંસ્કારો સંગ્રહમાંનાં કાવ્યોમાં ઝિલાયેલ છે. અંગ્રેજી ઊર્મિકવિતાની અસર નીચે ઘડાયેલી ગુજરાતી કવિતાનું પૂર્ણ અને નૂતન અર્વાચીન કળારૂપ સૌપ્રથમ ‘કુસુમમાળા’માં જોવા મળે છે. એ ર્દષ્ટિએ તે ગુજરાતી કવિતાના વિકાસમાં…

વધુ વાંચો >