કુશાણ સ્થાપત્ય

કુશાણ સ્થાપત્ય

કુશાણ સ્થાપત્ય : કુશાન શાસનકાળ દરમિયાન વિકસેલી સ્થાપત્યકળા. આ ગાળા દરમિયાન ગંધાર અને મથુરામાં કલાકેન્દ્રો વિકસ્યાં. પરન્તુ મુખ્યત્વે તે શિલ્પકલાનાં કેન્દ્રો બની રહ્યાં. કુશાનકાળમાં સ્થાપત્યનો વિકાસ જરૂર થયો પણ એની વિગતો પ્રમાણમાં ઘણી ઓછી ઉપલબ્ધ છે. કનિષ્કના સમય દરમિયાન ગંધાર પ્રદેશમાં સ્તૂપના અંડને ઊંચો આકાર આપવાનો પ્રારંભ થયો. એણે પેશાવરમાં…

વધુ વાંચો >