કુચેલવૃત્તમ્

કુચેલવૃત્તમ્

કુચેલવૃત્તમ્ (અઢારમી સદી) : મલયાળમ કવિતા. આ કાવ્ય કુચેલ અથવા સુદામા વિશે અઢારમી સદીના કવિ રામપુરત વારિયારે રચ્યું છે. મલયાળમ કવિતામાં છંદ વંચિપ્પાટ્ટુ અથવા નૌકાગીતનો સૌપ્રથમ  ઉપયોગ કર્યો છે. એમ કહેવાય છે કે કવિ ત્રિવેન્દ્રમના રાજાને મળવા જતા હતા ત્યારે એક જ રાતમાં માર્ગમાં આ કાવ્ય રચીને તેમણે તે રાજાને…

વધુ વાંચો >