કુંવરસિંહ

કુંવરસિંહ

કુંવરસિંહ (જ. આશરે 1777, જગદીશપુર, જિ. શાહાબાદ, બિહાર; અ. 24 એપ્રિલ, 1858, જગદીશપુર) : 1857ના મહાન વિપ્લવના એક બહાદુર યોદ્ધા અને સેનાપતિ. તેઓ ઉચ્ચ રાજપૂત કુળના વંશજ હતા. ભારતમાં અંગ્રેજોની સત્તા સામે 1857માં વિપ્લવ થયો ત્યારે કુંવરસિંહ આશરે 80 વર્ષના વૃદ્ધ હતા. વૃદ્ધાવસ્થા તથા નરમ સ્વાસ્થ્ય હોવા છતાં, અંગ્રેજો સામે…

વધુ વાંચો >