કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર (જ. 1864; અ. 1913) : મલયાળમ કવિ. એ કેરલના વ્યાસ તરીકે ઓળખાતા. કોટુંગલ્લૂરના રાજવંશમાં પ્રસિદ્ધ સાહિત્યકારોના કુટુંબમાં જન્મ. ‘કવિભારતમ્’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામ્યા (1893). તેમના કાકા તથા મહેલના શિક્ષકો પાસેથી તેઓએ સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતમાં શિક્ષણ મેળવ્યું. મૂળ સંસ્કૃત કૃતિના છંદો યથાતથ રાખીને તેમણે મહાભારતનો…

વધુ વાંચો >