કિસ્સાકાવ્ય

કિસ્સાકાવ્ય

કિસ્સાકાવ્ય : વિશિષ્ટ પંજાબી કાવ્યપ્રકાર. પંજાબી લોકકથાઓને, વિશેષત: કરુણાન્ત પ્રેમકથાઓને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરતો આ કાવ્યપ્રકાર છે. એ કથાઓમાં મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર, કરુણ તથા શાન્તરસ હોય છે અને ક્યારેક ભયાનક રસનું પણ નિરૂપણ થયેલું હોય છે. એમાં વિશેષ કરીને એક છંદ પ્રયોજાતો હોય છે. તેનું મૂળ પવિત્ર કુરાનમાં ઉત્તમ કિસ્સા…

વધુ વાંચો >