કિરાણા ઘરાણું

કિરાણા ઘરાણું

કિરાણા ઘરાણું : અબ્દુલ કરીમખાં સાહેબે સ્થાપેલું ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઘરાણું. એમનો જન્મ દિલ્હી નજીક આવેલા કિરાણા ગામમાં થયો હતો તે કારણે એમણે સ્થાપેલું ઘરાણું કિરાણાને નામે ઓળખાય છે. આ ઘરાણાની શૈલી સુમધુર હોવાને લીધે તે અન્ય ઘરાણાં કરતાં વધુ લોકપ્રિય છે. અબ્દુલ કરીમખાં સાહેબે ગ્વાલિયર ઘરાણાના મહાન ગાયક…

વધુ વાંચો >