કિરપાણ

કિરપાણ

કિરપાણ : શીખ ધર્મની દીક્ષા લેતી વેળાએ યુવાને તેના શરીર પર ધારણ કરવાની પાંચ વસ્તુઓમાંની એક. નાની કટાર જેવું તે શસ્ત્ર હોય છે. શીખ ધર્મનો અંગીકાર કરવા માટે દીક્ષા લેવાનો સંસ્કાર દરેક યુવાન માટે અનિવાર્ય હોય છે. શીખ ધર્મના વડા દ્વારા દીક્ષા આપવામાં આવે છે. દીક્ષાસંસ્કારને અમૃતદીક્ષા અથવા પોલ નામથી…

વધુ વાંચો >